રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ, AMAના પૂર્વ પ્રમુખે જનતાને શું કરી અપીલ?

રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે. જોકે અમદાવાદ એસોસિએશનના પૂર્વ પ્રમુખે સંક્રમણ ભલે ઘટ્યું હોય પણ તકેદારી રાખવા માટે અપીલ કરી છે. AMAના પૂર્વ પ્રમુખે કહ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં ત્રીજી લહેરની સંભાવના નહિવત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola