રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ, AMAના પૂર્વ પ્રમુખે જનતાને શું કરી અપીલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 09:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે. જોકે અમદાવાદ એસોસિએશનના પૂર્વ પ્રમુખે સંક્રમણ ભલે ઘટ્યું હોય પણ તકેદારી રાખવા માટે અપીલ કરી છે. AMAના પૂર્વ પ્રમુખે કહ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં ત્રીજી લહેરની સંભાવના નહિવત છે.