રામાયણના ‘રાવણ’ ઉર્ફે અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં લાંબી બિમારી બાદ હાર્ટ એટેકથી અવસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 07:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામાનંદ સાગરની અત્યંત લોકપ્રિય પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.