કોરોના મહામારીના કારણે વેપારીઓ રદ કરાવી રહ્યા છે GST નંબર, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા એક વર્ષમાં 21 હજાર જીએસટી નંબર રદ થયા છે. જીએસટી વિભાગે આ માહિતી આપી હતી. વેપારીઓ સામેથી જીએસટી નંબર રદ કરાવી રહ્યા છે.
Continues below advertisement