વલસાડઃ બિમારીથી કંટાળી વૃદ્ધ દંપત્તિએ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ

વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં એક વૃદ્ધ દંપત્તિએ આપઘાત કરી લીધો છે. બિમારીથી કંટાળી વૃદ્ધ દંપત્તિએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. પૌત્ર ઘરે આવતા ઘટનાની જાણ થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola