વલસાડઃ ગ્રામજનોની ફરિયાદને આધારે સસ્તા અનાજની દુકાનમાં અન્ન અને નાગરિક પુરવઠાના દરોડા

Continues below advertisement

વલસાડના પારડીમાં ગાંધીનગર નિયામક અન્ન અને નાગરિક પુરવઠાએ દરોડા પાડ્યા છે. ગ્રામજનોની ફરિયાદને આધારે સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. અનાજમાં વધધટ થતી હોવાની ફરિયાદને આધારે આ કાર્યવાહી કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram