રૂપાણી સરકાર કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો છૂપાવે છે? 4 મોટાં શહેરોમાં કઈ રીતે છૂપાવાયો મોતનો આંકડો? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Apr 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત (Gujarat) માં સરકારી આંકડા પ્રમાણે ગઈ કાલે કોરોના (Corona)થી કુલ 15 લોકોના મોત થયા હતા. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ 'હું તો બોલીશ'માં કરાયેલી તપાસમાં સરકાર આંકડા છૂપાવતી હોવાનો સવાલ ઉઠે છે.