સોમનાથના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન, જુઓ શું કહ્યું CMએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમનાથના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી, કેન્દ્રિય ગૃહમંત્રી અને વરિષ્ઠ નેતા અડવાણીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા 3 ભોજનાલયથી સ્વરોજગારનો નિર્માણ થયું હોવાનું CMએ જણાવ્યુ હતું.