સોમનાથના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન, જુઓ શું કહ્યું CMએ?

સોમનાથના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી, કેન્દ્રિય ગૃહમંત્રી અને વરિષ્ઠ નેતા અડવાણીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા 3 ભોજનાલયથી સ્વરોજગારનો નિર્માણ થયું હોવાનું CMએ જણાવ્યુ હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola