અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક, પાણીના ઘડા ભરી કરાયો જળાભિષેક

Continues below advertisement

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકોએ પૂજા-અર્ચના શરૂ કરી છે. અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક શરૂ કર્યો છે. લોકોએ પાણીના ઘડા ભરીને હનુમાનને જળાભિષેક કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram