અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક, પાણીના ઘડા ભરી કરાયો જળાભિષેક

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકોએ પૂજા-અર્ચના શરૂ કરી છે. અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક શરૂ કર્યો છે. લોકોએ પાણીના ઘડા ભરીને હનુમાનને જળાભિષેક કર્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola