પોરબંદરના કર્લી જળાશયમાં પાણીની આવક, અનેક ઘરોમાં પાણી ઘુસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 12:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરના કર્લી જળાશયમાં પાણીની આવક થતા અનેક ઘરોમાં પાણી ઘુસ્યા. ભાદર નદીના પાણી પોરબંદર સુધી પહોંચ્યા છે. ખાડી કાંઠે આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.