સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છ દિવસમાં વધી, કેટલા ક્યુસેક પાણીની થઈ આવક?

સરદાર સરોવર નર્મદા ડેમની છ દિવસમાં ત્રણ મીટર જળસપાટી વધી ગઈ છે. નર્મદા ડેમમાં હજુ પણ પાંચ હજાર 816 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી ગઈ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola