આપણી ખબર:ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા મામલે નવી માર્ગદર્શિકા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Oct 2021 07:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રએ સબસીડીમાં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,, સબસીડી વધારતા ખેડૂતોને ખાતરના વધારાના ભાવ ચૂકવવા નહિ પડે. ઈદ-એ-મિલાદના જુલુસ મહોલ્લા સુધી કાઢવા માટે 400 લોકોને મંજૂરી અપાઈ છે. ઓછા સમયમાં જુલુસ પૂર્ણ કરવા માટે અપાઈ સૂચના.