આપણી ખબર: રાજ્ય સરકારે મોટા ભાગની માગ સ્વીકારી:મનોજ અગ્રવાલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મનોજ અગ્રવાલે  જણાવ્યું કે રાજ્ય સરકારે મોટા ભાગની માગ સ્વીકારી છે,   નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ તબીબોને એલાઉન્સ અપાશે, ઢોર નિયત્રંણ બિલ મોકૂફ રાખવામાં આવ્યું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાન સાથે બેઠક યોજાઈ હતી.ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ કરેલા નિવેદન બાદ કોંગ્રેસ આને આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા હતા. જે બાદ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram