'અત્યારે વિપક્ષના નેતા વ્યવસ્થામાં ગોઠવાઇ ગયા છે', ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પરેશ ધાનાણી પર લગાવ્યો આક્ષેપ

Continues below advertisement

ભાજપના નેતા દિલિપ સંઘાણીએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર આક્ષેપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે અત્યારના વિપક્ષ નેતા વ્યવસ્થામાં ગોઠવાઇ ગયા છે નહીં તો આવું ચલાવી કેમ લે. મહત્વનું છે કે સંઘાણીએ પોલીસ અધિકારીઓના રાજને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રાલય પર સવાલ ઉઠાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram