સિંચાઈના સવાલ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યો જવાબ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંચાઈના સવાલ અંગે મુખ્યમંત્રી(Chief Minister)એ જવાબ આપતા કહ્યું કે, નર્મદામાંથી હાલ સિંચાઈનું પાણી( irrigation water) છોડાઈ રહ્યું છે, પરંતુ નવુ પાણી નહીં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીવાના પાણીને રિઝર્વ કરવુ તે જ સરકારની પ્રાથમિકતા છે.