રાજ્યમાં ધોરણ-6થી8ની શાળા શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હવે ધોરણ-6થી8ની શાળા(schools) શરૂ કરવા અંગે 9મી ઓગસ્ટ પછી નિર્ણય લેવાશે. કોર કમિટીની બેઠકમાં ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.