રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલા માવઠાથી ખેતપાક પર અસર અંગે કૃષિ વિભાગે શું કહ્યું?

Continues below advertisement

અઠવાડિયા પહેલા આવેલા માવઠાથી ખેડૂતોને નુકસાન ન થયા હોવાનો દાવો કૃષિ વિભાગે કર્યો છે. આ વરસાદથી ખેડૂતોના પાકને કોઈ નુકસાન ન થયું હોવાનું કહેવાયું છે. રાજ્યના કેટલાક તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram