રાજ્યમાં વેપારીઓના ફરજીયાત વેક્સિનેશનની સમયમર્યાદા અંગે શું લેવાયો નિર્ણય?

રાજ્યમાં વેપારી, ફેરિયાઓ અને નોકરીયાત વર્ગ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજીયાત લેવાની સમયમર્યાદા લંબાવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમા આ નિર્ણય લઈ સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola