ફટાફાટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ, કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત?,જુઓ વીડિયો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 12,820 કેસ નોંધાયા છે. સાથે જ 11,999 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.સોમવારે એક લાખ 41 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે. સુરત જિલ્લામાં 1656 કોરોનાના કેસ નોંધાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola