વેક્સિનેશનમાં અંધશ્રદ્ધા અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો

રાજકોટમાં વેક્સિનેશન(Vaccination) અંગેની અંધશ્રદ્ધા(Superstition)ના કારણે લોકો વેક્સિન લઈ રહ્યાં નથી.એવામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા(Jayesh Radadia)એ મહત્વનું નિવેદન આપ્યું છે.વેક્સિનેશનમાં અંધશ્રદ્ધા ન હોવી જોઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola