ગુજરાતમાં કોરોનાના વધતા કેસ અંગે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?

ગુજરાતમાં  કોરોનાની વિકટ પરિસ્થિત ઉભી થઈ છે અને શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ ખુટી પડતાં સરકાર હરકતમાં આવી છે અને અમદાવાદમાં લોકોને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં પથારી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola