યાત્રાધામ પાવાગઢ મંદિરમાં ક્યારથી ભક્તો કરી શકશે દર્શન? શું લેવાયો મોટો નિર્ણય?
પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગઢ મંદિરમાં કાલથી ભક્તો માટે દર્શન કરી શકશે. 2 નવેમ્બર એટલે કે સોમવારથી ભક્તો પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકશે કોરોના મહામારીના કારણે નવરાત્રી દરમિયાન દર્શન બંધ રાખવામા આવ્યા હતા.