ગુજરાતના કયા કયા રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવાની કરાઈ જાહેરાત?,જુઓ વીડિયો

રેલવે મંત્રાલયે દેશના રેલવે સ્ટેશનને રિ-ડેવલપમેન્ટ કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના રેલવે સ્ટેશન પણ સામેલ છે. ગુજરાતના જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola