ગુજરાતના કયા કયા રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવાની કરાઈ જાહેરાત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે મંત્રાલયે દેશના રેલવે સ્ટેશનને રિ-ડેવલપમેન્ટ કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના રેલવે સ્ટેશન પણ સામેલ છે. ગુજરાતના જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે.