કોણ બનશે સરપંચ?: ગીર સોમનાથના નવાગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
abp asmita
Updated at:
06 Dec 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના નવા ગામમાં છેલ્લા પાંચમાં થયેલા વિકાસ અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. સરપંચે કહ્યું કે, ગામમાં રોડ-રસ્તાની કામગીરી થઈ છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ નખાવી છે. શિક્ષણક્ષેત્રે કામગીરી થઈ છે.