રસીકરણમાં વ્યવસ્થાના નામે કેમ નારાજગી જોવા મળે છે?

42 દિવસ બાદ પણ રસી નો ડોઝ ન મળતા લોકો રોષે ભરાયા છે. કેન્દ્ર પર લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ ઘરે પરત જવાનું કહેવામાં આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola