ઉત્તરાયણ પર પતંગ રસિકોને હવામાન વિભાગે શું આપ્યા રાહતના સમાચાર?

ઉત્તરાયણ પર પતંગ રસિકોને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઉત્તરાયણના  દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola