જૂનાગઢમાં LRD જવાનોના ગરબા કાર્યક્રમ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે તેવો ગૃહ રાજ્યમંત્રીએ કર્યો દાવો

Continues below advertisement
જૂનાગઢ એલઆરડી જવાન ગરબા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એલઆરડી જવાનો ગરબે રમ્યા હોવાની બાબત સામે આવી હતી. સંબંધિત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram