યોગ ભગાવે રોગઃ શિર્ષાસન કરવાથી વાળ ખરવાની દરેક સમસ્યા દૂર થશે
શિર્ષાસન કરવાથી વાળ ખરવાની દરેક સમસ્યા દૂર થશે. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. ભ્રામરી પ્રાણાયામ તણાવ, ક્રોધ અને ચિંતામાંથી મુક્ત થવા માટે અસરકારક છે. શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. મુલતાની માટીનો ફેસપેક ચહેરા પર લગાવો અને સુંદરતા વધારો.