યોગ ભગાવે રોગઃ સર્વાંગાસનથી પાચનતંત્રની કાર્યક્ષમતા વધશે. હલાસન આંતરડાની નબળાઇ દૂર કરશે. આહારમાં ફળફળાદીનો આગ્રહ રાખો. કપાલભાતિથી અનેક રોગોમાંથી રાહત મળે છે.