કોરોનાથી વેપાર ઠપ્પ થતાં દેશના 7.43 લાખ લોકોએ GST નંબર પરત કર્યા

કોરોનાના (corona) કારણે વેપાર ધંધા ઠપ્પ થયા છે. દેશના 7.43 લાખ લોકોએ જીએસટી નંબર (GST numbers) પરત લીધા છે. 8.20 લાખ વેપારી રિટર્ન (Return) ભરી શક્યા ન હતા. મહામારીના કારણે વેપાર ન ચાલતો હોવાથી લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola