દશામાં અને ગણપતિના મૂર્તિનું વિસર્જન નદીમાં નહીં કરવા નિર્ણય, ભીડને ટાળવા માટે લેવાયા પગલાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 01:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદશામા અને ગણપતિના મૂર્તિનું વિસર્જન નદીમાં નહીં કરી શકાય. પ્રતિમાઓનું વિસર્જન ઘરે જ કરવાનું રહશે. આ ઉપરાંત,, સરઘસ પણ નહીં કાઢી શકાય. લોકોની ભીડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. 8 ઓગષ્ટથી દશામાંનું વ્રત શરૂ થશે.