ડ્રગ્સ કેસઃ NCBએ અર્જુન રામપાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, જુઓ વીડિયો

નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલના મુંબઇ સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. એનસીબીની ટીમે અર્જુન રામપાલના ઘર પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનસીબી સૂત્રોના મતે અર્જુન રામપાલના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. એનએનઆઇએ ટ્વિટમાં કહ્યું કે, અર્જુન રામપાલને આ મામલે સમન્સ મોકલવવામાં આવ્યું છે. હવે તેને આ મામલામાં અધિકારીઓ સામે હાજર રહેવું  પડશે. દરોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola