અમૃતસરઃ BSF જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, પાંચના મોત
abp asmita
Updated at:
06 Mar 2022 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃતસરમાં બીએસએફ જવાને પોતાના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં પાંચ જવાનોના મોત થયા છે અને બે જવાનો ઈજાગ્રસ્ત છે. ફાયરિંગ કરનાર સિપાહીએ પોતાનો પણ ગોળીમારી આપઘાત કર્યો છે.