અસ્મિતા વિશેષઃ આતંકીનો ખૂની રસ્તો

અસ્મિતા વિશેષમાં વાત આતંકીસ્તાને લઈને થયેલા વધુ એક ચોંકાવનારા ખુલાસાની છે. એક એવો ઘટસ્ફોટ જેનાથી એ સાબિત થાય છે કે કેવી રીતે આતંકવાદીઓ ભારતમાં છાશવારે ઘૂસણખોરી કરીને લોહીયાળ પ્લાનને અંજામ આપવાના પ્રયાસો કરે છે.આતંકના એવા ગુપ્ત રસ્તાની જેના સહારે આતંકીઓ  શ્રીનગર પહોંચવાના હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola