અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને ક્યારથી મળશે સરકારી અનાજ? પુરવઠા વિભાગે શું લીધો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. શહેરમાં સોમવારથી રેશનકાર્ડધારકોને સરકારી અનાજ મળશે. સોમવારે દુકાનદારને રજા હોય છે પરંતુ માનવતાના ધોરણે અમદાવાદ શહેરના દુકાનદાર નિયમિત સમયે દુકાન ખોલશે.