અસ્મિતા વિશેષઃકોના‘મતે’માર્યા?

Continues below advertisement

દેશમાં મત માટે ખુલ્લા મોંઢે પ્રચાર આજે જનતાને મોંઘો પડી રહ્યો છે. આજે લોકો એક એક શ્વાસ માટે લાચાર બની ગયા છે.ટોળાશાહીની રાજનીતિ આજે દેશની જનતાને ભારે પડી રહી છે. કોરોનાની બીજી લહેર માટે ઈલેક્શન કમિશન પણ એટલું જ જવાબદાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram