અસ્મિતા વિશેષઃ કંગાળ કરતો કોરોના
કોરોનાના કાળ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જિંદગી જીવવાનું કામ અઘરૂ છે.અનેક એવા મધ્યમવર્ગીય પરિવારો અને નાના વેપારીઓ એવા છે જેમના પર આવી પડ્યું છે મોટું સંકટ.એવી આફત જેણે લોકોના ખિસ્સા તો ખાલી કર્યા જ છે સાથે ઘર ખર્ચનો ભાર પણ વધાર્યો છે.આખરે કેવી છે મહામારી વચ્ચે મધ્યમવર્ગની અને કઈ રીતે કોરોનાએ કર્યા છે કંગાળ તે જોઈએ.