અસ્મિતા વિશેષ: સરકારની નિષ્ફ્ળતા કે નફરતી માહોલ ?
abp asmita
Updated at:
04 May 2022 10:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના જોધપુરમાં ફાટી નીકળેલી સાંપ્રદાયકે હિંસામાં પથ્થરમારો થયો. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ હિંસા માટે કોણ જવાબદાર ?મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જન જીવન પ્રભાવિત થયું. મીઠી ઈદ પર ઝેર કેમ ?