અસ્મિતા વિશેષઃ ધર્માંતરણનું ષડયંત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2021 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં બે મુસ્લિમ(Muslim) ધર્મગુરુઓ પર ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લાગ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે એવું સામે આવ્યું છે કે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ શીખ, ઈસાઈ, અને જૈન ધર્મના લોકોનું પણ ધર્મપરિવર્તન કરી દેવાતું હતું. જેમાં વિદેશ ફંડિગ અને આતંકી ઝાકિર નાઈક(Zakir Naik)નું કનેક્શન હોવાનું દાવો કરાઈ રહ્યો છે.