અસ્મિતા વિશેષઃ ધર્માંતરણનું ષડયંત્ર

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં બે મુસ્લિમ(Muslim) ધર્મગુરુઓ પર ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લાગ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે એવું સામે આવ્યું છે કે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ શીખ, ઈસાઈ, અને જૈન ધર્મના લોકોનું પણ ધર્મપરિવર્તન કરી દેવાતું હતું. જેમાં વિદેશ ફંડિગ અને આતંકી ઝાકિર નાઈક(Zakir Naik)નું કનેક્શન હોવાનું દાવો કરાઈ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola