આસામ: જોરહાટમાં હોડી થઈ પાણીમાં ગરકાવ, એકનું મોત- 20 લોકો થયા લાપતા

આસામના જોરહાટ(Jorhat) જિલ્લામાં બ્રહ્મપુત્ર નદી(Brahmaputra river)માં નીમતી ઘાટ પાસે મોટી નૌકા અને નૌકા સ્ટીમર સાથે અથડાયા બાદ ગરકાવ થઈ છે. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે હજું 20 લોકો ગુમ છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola