ભોપાલ: કમલા નહેરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં આગ, 4 બાળકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Nov 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગી હતી. ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગતા 4 માસૂમોના મોત થયા હતા. આ ઘટના બાબતે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય આપવામાં આવશે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.