કોરોનાના કારણે CBSE ધોરણ 12ની પરીક્ષા રદ, જાણો શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCBSE ધોરણ-12ની પરીક્ષા કેન્દ્ર સરકારે રદ્દ કરી છે. કોરોનાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યુ હતું. બાળકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે આ નિર્ણય કરાયો છે.