બાળકોના શિક્ષણ મામલે CBSE-NCERT દેશભરમાં નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધરશે
abp asmita
Updated at:
12 Nov 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળ દરમિયાન શિક્ષણ પર અસર જોવા મળી છે. આ અસર મામલે મેગા સર્વે હાથ ધરાશે. CBSE-NCERT દેશભરમાં નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધરશે. કોરોના દરમિયાન બાળકોના શિક્ષણ પર હકારાત્મક અને નકારાત્મક અસરની તપાસ કરાશે.