બેકાબુ સંક્રમણને કારણે કેન્દ્ર સરકારે એર લાઈન્સને શું કરી તાકીદ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એરલાઈન્સને તાકીદ કરી છે. બે કલાકથી ઓછા સમયની ડોમેસ્ટિક ફ્લાઈટમાં ભોજન ન આપવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આ પ્રતિબંધ લાગૂ નહીં કરાય.