જમ્મુ કશ્મીર:પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓને ઠાર, એક જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 3 આતંકીઓને ઠાર કર્યા બાદ એક જવાન શાહિદ થયા છે. આતંકીઓને શોધવા માટે ઘેરાબંદી કરાઇ હતી. જે બાદ એનકાઉટર કરવામાં આવ્યું હતું.