રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રાર્થના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. પહેલા નોરતે અમદાવાદમાં આવેલા ભદ્રકાલી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.