કોરોના રસીકરણ મહાભિયાન હેઠળ જલ્દી જ પૂર્ણ થશે લક્ષ્યાંક:માંડવિયા

આગામી દિવસોમાં 100 કરોડ લોકોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંક પૂર્ણ થશે. આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું છે. બાળકોની વેક્સીન મામલે WHO માં મંજૂરીની પ્રક્રિયા ચાલઉં છે. તેમ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola