કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં થયો ફેરફાર,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં કોરોનાની વેક્સિન કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવેથી પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રહેશે. NTAGIની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram