અરબી સમુદ્રમાં સર્જાયું અપર-લો પ્રેશર
અરબી સમુદ્રમાં અપર-લો પ્રેશર સર્જાતા સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગરમાં કલેક્ટરની અધ્યક્ષાતામાં બેઠક યોજાઇ હતી. જેમાં અધિકારીઓને અલર્ટ સૂચન કરાયું હતું.
અરબી સમુદ્રમાં અપર-લો પ્રેશર સર્જાતા સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગરમાં કલેક્ટરની અધ્યક્ષાતામાં બેઠક યોજાઇ હતી. જેમાં અધિકારીઓને અલર્ટ સૂચન કરાયું હતું.