દિલ્લી:વધતું પ્રદુષણ સ્થાનિકો માટે ખતરો,શું છે કેજરીવાલ સરકારનો નિર્ણય?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લીમાં ફરી એકવાર લોકડાઉન લાગી શકે છે. પરંતુ આ લોકડાઉન કોવિડના કારણે નહિ પરંતુ પ્રદૂષણના કારણે લાગી શકે છે. રાજધાની દિલ્લીમાં વધતું જતું પ્રદુષણ સ્થાનિકો માટે ખતરા સમાન બન્યું છે. એક અઠવાડિયા સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. તો 14 થી 17 નવેમ્બર સુધી બાંધકામની સાઈડ પણ બંધ કરવામાં આવી છે.