અયોધ્યામાં દિપોત્સવઃ નગરી ઝળહળશે દિવડાઓથી, દિવડા પ્રજ્વલિત કરવાની તૈયારી શરૂ
abp asmita
Updated at:
03 Nov 2021 06:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળાના તેજથી સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઉઠી છે. સરયુ નદીના કિનારે 9 લાખ દિવા પ્રજ્વલિત કરવાની તૈયારી શરૂઆત કરી દેવાઈ છે.